ગુંજન ગણેશોત્સવ - ૨૦૨૩

વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત વર્ષ ૨૦૨૩ના ગણેશોત્સવની થીમ ભારતનું વિશ્વમાં નામ ગુજતું કરનાર એવા `ચંદ્રયાન - ૩` પર રાખેલ છે. શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી અને બી.એડ.નાં કેમ્પસમાં આયોજીત ગુંજન ગણેશોત્સવ - ૨૦૨૩નાં અવસરે શ્રી વિધ્નહર્તા એવા દુંદાળા દેવ ગજાનન મહારાજ સૌનું કલ્યાણ કરે એવી અભ્યર્થના.